જાયન્ટસ ફેડરેશન 3 બી ગુજરાતના પ્રમુખની વરણી : કચ્છમાંથી આવકાર

ભુજ : જાયન્ટસ ઈન્ટરનેશનલ 3બીના પ્રમુખ તરિકે વર્ષ 2018 માટે પ્રદીપસિંહ સરવૈયાની વરણી કરવામા આવી છે.પ્રદીપસિંહ સરવૈયા જામનગરના રહેવાસી છે અને હોટલ ઉઘોગસાથે જોડાયેલ છે. તેમની આ વરણીને સમગ્ર ગુજરાત સાથે કચ્છ જાયન્ટસ તરફથી આવકાર મળેલ છે. તેમને …

માધાપર નવાવાસ ના 2 વોર્ડની તેમજ વર્ધમાનનગર ગ્રામ પંચાયતની ચૂંટણી માટે થયું આજે મતદાન

માધાપર : માધાપર નવાવાસ માંથી વિભાજીત થયેલી વર્ધમાનનગર ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજે મતદાન કરવામાં આવ્યું. નવી બનેલી ગ્રામ પંચાયત માં સરપંચ તરીકે ચાર ઉમેદવારોએ ફોર્મ ભર્યો હતો. તેમજ ત્રણ સરપંચના ઉમેદવારોની પેનલો મેદાને હતી. આજે સવારે 8…

સુઝલોનના પાપે સમંડામાં જીવસૃષ્ટિ-વનસ્પતિ બળીને ખાખ : વન વિભાગના માથાની જુ ન સરકી..!

ભુજ : અબડાસા તાલુકાના સમંડા ગામની સીમમાં સુઝલોન કંપની દ્વારા નાખવામાં આવેલ વીજપોલ અને ટ્રાન્સમીટર ખુલ્લા અને અસ્તવ્યસ્ત હોવાના કારણે તાજેતરમાં શોર્ટ સર્કિટ સર્જાતા સીમાડામાં ભયંકર આગ ફાટી નિકળી હતી જે સમંડા સીમાડામાં મોટાપાયે ફેલાતા ઘાસમાં…

આતંકવાદને ચોરી ચકારીનો કેસ સમજવાનું બંધ કરો

અમદાવાદ : is ના બે પકડાયેલા એજન્ટ મુદ્દે સીએમ વિજય રૂપાણી અને અહમદ પટેલ વચ્ચે થયેલા આપેક્ષા અને ખુલાસાને આડેહાથ લેતા શંકરસિંહ વાઘેલાના જન વિકલ્પ મોરચાએ બંને નેતાના નામ લીધા વિના આકરા પ્રહાર કર્યા છે. જનવિકલ્પ પાર્ટીના પ્રદેશ પ્રમુખ વિનોદ…

રામલીલાની જેમ પદ્માવતિ મુદે પણ કચ્છના રાજપૂતોમાં રોષ : રિલીઝ પર સૌની નજર

ભુજ : વર્ષ 2013માં રિલીઝ થયેલી સંજયલીલા ભણસાલીની ફિલ્મ રામલીલામાં કચ્છના ક્ષત્રિય રાજપૂત જાડેજા કોમની લાગણી દુભાય તેવા પાત્રોની પસંદગી કરવામાં આવતા રાજસ્થાન, ગુજરાત સહિત કચ્છના રાજપૂતોએ આક્રમક વલણ અપનાવી ફિલ્મના ડાયરેક્ટરને પડકારતાં છેવટે…

ISIS એજન્ટ મુદે અહમદ પટેલ પરના આક્ષેપ પાયા વિહોણા : સરદાર પટેલ હોસ્પિટલ

અમદાવાદ : તાજેતરમાં ગુજરાત ATS દ્વારા ISIS ના બે એજન્ટને સુરતથી દબોચી લેવાયા છે. આ આતંકીઓ પૈકી એકનું કનેક્શન અંકલેશ્વર સાથે નિકળતા રાજ્યના મુખ્યામંત્રીએ કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલના રાજીનામાની માંગણી સાથે પકડાયેલા ISIS એજન્ટ મોહંમદ…

ભાજપ-કોંગ્રેસ હોર્સ ટ્રેડિંગ છોડી પોતાના “કેપટન” જાહેર કરે

અમદાવાદ : જન વિકલ્પ મોરચાના પ્રવક્તાએ એક યાદી જાહેર કરી જણાવ્યું છે કે ૧૯૯૬-૯૭ માં રાજપા સરકાર સમયે પ્રજાકલ્યાણના કર્યોને પ્રાધાન્ય આપનાર પૂર્વ સી.એમ શંકરસિંહ વાઘેલા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જન વિકલ્પ મોરચાના કેપટન રહેશે. શંકરસિંહ બાપુની…

ભુજમાં ખુલ્લે આમ આચાર સંહિતાનો ભંગ : ચૂંટણી અધિકારી ઊંઘમાં

ભુજ : ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત થતા આદર્શ આચાર સંહિતા લાગુ થઇ ગઈ છે. આદર્શ આચાર સંહિતા મુજબ હવે સરકાર કોઈ નવી યોજનાની જાહેરાત કરી શકશે નહિ તેમજ સરકારી યોજનાની જાહેરાત કરતા બેનરો પણ ક્યાંક લાગેલા હોય તો આચાર સંહિતા મુજબ તેને દૂર…

પદ્માવતી ફિલ્મની રિલીઝ બાબતે શંકરસિંહ બાપુની ચીમકી : કાયદો વ્યવસ્થા બગડે તો માફ કરજો

અમદાવાદ : સંજયલીલા ભણસાલીની વિવાદિત ફિલ્મ પદ્માવતી ૧ ડિસેમ્બરના રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનો વિરોધ ગુજરાત સાથે સમગ્ર દેશમાં થઇ રહ્યો છે આ દરમ્યાન કોંગ્રેસ પાર્ટી સાથે છેડો ફાડી જનવિકલ્પ મોરચાની આગેવાની લેનાર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી…

કોંગ્રેસમાં જોડાયેલ કાર્યકરો ભાજપના હતા જ નહિ : અંજાર તાલુકા ભાજપ પ્રમુખ

અંજાર : આજે અંજાર મધ્યે કોંગ્રેસનું સ્નેહમિલન યોજાયો હતો જેમાં 600 ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હોવાની જાહેરાત પોકળ અને છેતરામણી છે તેવું અંજાર તાલુકા ભાજપના પ્રમુખ શંભુ રાધુ આહીરે જણાવ્યું હતું. વધારેમાં તેમને જણાવ્યું કે જયારે…