Browsing Category

બોલિવૂડ

શ્રીદેવીની ફોરેન્સીક રીપોર્ટ જાહેર કરાઈ : અકસ્માતે ડુબી જવાથી થયો મૃત્યુ

બોલીવુડ અભિનેત્રી શ્રીદેવીનું શનિવારે રાત્રે દુબઈમાં મૃત્યુ થયું હતું. પ્રાથમીક વિગતો મુજબ કાર્ડીઆ અરેસ્ટના કારણે તેનું મૃત્યુ થયાનું જાહેર થયેલ જોકે દુબઈમાં ત્યાંના કાયદાઓ મુજબ ત્યાંજ તેનો પોસ્ટમોર્ટમ અને ફોરેન્સીક રિપોર્ટ કરાવવામાં આવ્યો.…
Read More...

કરણી સેનાના ભારત બંધ એલાનને કચ્છમાં સજજડ પ્રતિસાદ : ભુજ-માધાપરમાં જનતા કર્ફ્યૂ, ભીડ ગેટમાં ચકમક બાદ…

ભુજ : સંજય લીલા ભણશાલી નિર્મિત ફીલ્મ પદ્માવતના વિરોધમાં કરણી સેનાએ આપેલા ભારત બંધના એલાનના પગલે આજે સમગ્ર કચ્છમાં તમામ સમાજના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડીને પ્રતિસાદ આપ્યો હતો. કરણી સેનાના કાર્યકરોએ ઠરઠેર ચકકા જામ તેમજ બાઈક રેલી સ્વરુપે…
Read More...

‘પદ્માવત’ ફિલ્મ સમગ્ર ગુજરાતમાં રિલીઝ ન કરવા ગુજરાત મલ્ટીપ્લેક્ષ એસોસિએશનનો નિર્ણય

ભુજ : ફિલ્મ પદ્માવતી નામ બદલી પદ્માવત કરી સેન્સર બોર્ડે રિલીઝ કરવાની મંજુરી આપ્યા પછી ગુજરાત સહિત ચાર રાજ્યોએ પ્રતિબંધ લગાવ્યો જો કે આ પ્રતિબંધ લાંબો સમય ચાલ્યો નહી સુપ્રીમ કોર્ટે રિલીઝ કરવાનો આદેશ આપી દિધો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ…
Read More...

‘પદ્માવત’ ફિલ્મના વિરોધમાં કચ્છમાં કરણી સેનાએ કર્યો ચક્કાજામ

ભુજ : ફિલ્મ પદ્માવતી નામ બદલી પદ્માવત કરી સેન્સર બોર્ડે રિલીઝ કરવાની મંજુરી આપ્યા પછી ગુજરાત સહિત ચાર રાજ્યોએ પ્રતિબંધ લગાવ્યો જો કે આ પ્રતિબંધ લાંબો સમય ચાલ્યો નહી સુપ્રીમ કોર્ટે રિલીઝ કરવાનો આદેશ આપી દિધો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ…
Read More...

મુસ્લિમોને ‘પદ્માવત’ ફિલ્મ ન જોવા હાજી જુમ્મા રાયમાની અપીલ

ગાંધીધામ : કચ્‍છ મુસ્લિમ સમાજના અગ્રણી હાજી જુમ્મા રાયમાએ મુસ્લિમોને પદ્માવત ફિલ્મ ન જોવા અપીલ કરી છે. એક અખબારી યાદી જાહેર કરી ને જુમ્મા રાયમાએ જણાવ્યું છે કે રાજપૂત ક્ષત્રિય સમાજની લાગણી સાથે ખીલવાડ ફિલ્મ પદ્માવત પર વિધાનસભા ચુંટણી…
Read More...

પદ્માવત ફિલ્મના વિવાદાસ્પદ ‘ઘૂમર’ ગીત થી અમદાવાદમાં ઇઝરાયેલના પ્રધાનમંત્રીનો સ્વાગત…

ભુજ : સંજયલીલા ભણસાલીની ફિલ્મ પદ્માવત સાથે તેના ઘૂમર ગીતનો દેશભરમાં ખુબજ વિરોધ થયો હતો તે જ ગીત પર ઇઝરાયેલના વડાપ્રધાનનો સ્વાગત કરવામાં આવ્યો છે. જયારે આ ગીતના વિરોધમાં કરણી સેના વિવિધ રાજયોમાં ઉગ્ર વિરોધ નોંધાવી ચુકી છે. ભારત પ્રવાસે આવેલા…
Read More...

રામલીલાની જેમ પદ્માવતિ મુદે પણ કચ્છના રાજપૂતોમાં રોષ : રિલીઝ પર સૌની નજર

ભુજ : વર્ષ 2013માં રિલીઝ થયેલી સંજયલીલા ભણસાલીની ફિલ્મ રામલીલામાં કચ્છના ક્ષત્રિય રાજપૂત જાડેજા કોમની લાગણી દુભાય તેવા પાત્રોની પસંદગી કરવામાં આવતા રાજસ્થાન, ગુજરાત સહિત કચ્છના રાજપૂતોએ આક્રમક વલણ અપનાવી ફિલ્મના ડાયરેક્ટરને પડકારતાં છેવટે…
Read More...

પદ્માવતી ફિલ્મની રિલીઝ બાબતે શંકરસિંહ બાપુની ચીમકી : કાયદો વ્યવસ્થા બગડે તો માફ કરજો

અમદાવાદ : સંજયલીલા ભણસાલીની વિવાદિત ફિલ્મ પદ્માવતી ૧ ડિસેમ્બરના રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનો વિરોધ ગુજરાત સાથે સમગ્ર દેશમાં થઇ રહ્યો છે આ દરમ્યાન કોંગ્રેસ પાર્ટી સાથે છેડો ફાડી જનવિકલ્પ મોરચાની આગેવાની લેનાર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી…
Read More...

પદ્માવતી ફિલ્મ નું ટ્રેલર 24 કલાક માં 1 કરોડ થી વધારે વાર જોવાયા નું રેકોર્ડ

સોમવારે વહેલી સવારે ફિલ્મ પદ્માવતીનું ટ્રેલર એક વાગ્યે રિલીઝ થયા ની જાહેરાત સોશિયલ મીડિયા પર કરવામાં આવી હતી. ફિલ્મનું ટ્રેલર બપોરે એક વાગ્યે એટલે કે 13 વાગીને ત્રણ મિનિટે રિલીઝ થયું હતું. ટ્રેલર રિલીઝ થતાની સાથે માત્ર 24 કલાકમાં અક…
Read More...

આમિર ખાન ને ભાવી ગુજરાતી થાળી, દર શનિવારે વડોદરા થી ટિફિન મંગાવશે

મુંબઈઃ બોલિવૂડ એક્ટર આમિર ખાન પોતાની ફિલ્મ 'સિક્રેટ સુપરસ્ટાર'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. થોડાં સમય પહેલાં જ આમિર ખાને નવરાત્રિમાં ફિલ્મનું સોંગ રીલિઝ કર્યું . આ ફિલ્મનું 90 ટકા શૂટિંગ વડોદરામાં થયેલ છે. આ ફિલ્મના પ્રમોશન દરમિયાન આમિર ખાન…
Read More...