Browsing Category

ગુજરાત

ગુજરાત સરકાર દ્વારા રજુ કરવામાં આવેલ વર્ષ ૨૦૨૩-૨૪ ના બજેટમાં ૧૧.૫% લઘુમતીઓનું કલ્યાણ માટે બજેટમાં…

અમદાવાદ : માઇનોરીટી કો-ઓર્ડીનેશન કમિટીના કન્વીનર મુજાહિદ નફીસે ગુજરાત સરકાર દ્વારા રજુ કરવામાં આવેલ બજેટ ગુજરાતનાં સૌથી પછાત લઘુમતી સમુદાય માટે નિરાશાજનક અને લઘુમતિ પ્રત્યે સરકારનું ભેદભાવ ભર્યો વલણ ગણાવ્યો છે. પાછલા વર્ષે બજેટમાં લઘુમતીઓની…
Read More...

સમગ્ર ગુજરાતના માછીમારોનો અવાજ બનશે “સમસ્ત માછીમાર સમાજ (ગુજરાત રાજ્ય)” સંગઠન

અહેમદાબાદ : ગુજરાત રાજયના નાના માછીમારોના પ્રશ્નો અને તેના ઉકેલ માટે એક અગત્યની મિટિંગ અહેમદાબાદ ખાતે યોજાઈ હતી. જેમાં ગુજરાતનાં રાજયના અલગ અલગ જિલ્લાના 30 પ્રતિનિધિઓએ હાજર રહ્યા હતા. તેમાં નાના માછીમારો માટેનું એક સંગઠન બનાવવામાં નક્કી…
Read More...

ગુજરાત કોંગ્રેસના માળખામાં મહામંત્રી તરિકે કચ્છના ત્રણ આગેવાનો : અબડાસા વિધાનસભા અને બન્ની-પચ્છમને…

ભુજ : ગુજરાત કોંગ્રેસની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પરાજય બાદ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા રાજીનામુ આપ્યા બાદ થોડા સમય પહેલા નવા પ્રમુખ તરિકે જગદીશ ઠાકરોની વરણી કરાઇ હતી. ત્યાર બાદ સૌ કોઈની નજર નવા સંગઠન પર ટકી હતી. ગઇ કાલે સાંજે…
Read More...

રાજ્યના શિક્ષણ તંત્રના અણઘડ વહીવટ અને RTE નું યોગ્ય અમલીકરણ ન થવાથી, ગુજરાત શિક્ષણ ક્ષેત્રે પાછળ :…

અમદાવાદ : ગુજરાત આર.ટી.ઇ ફોરમ દ્વારા એક દિવસીય કન્સલ્ટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સંયોજક મુજાહિદ નફીસએ જણાવ્યુ હતું કે રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાતંત્રની અણઘડ વહીવટને અને શિક્ષણ મૂળભૂત અધિકાર અધિનિયમ 2009નું યોગ્ય અમલીકરણ ન…
Read More...

મોરબીની સભામાં સાંપ્રદાયિક ભાષણોના ચાર દિવસ બાદ, એકતાના પ્રતિક સરદાર સાહેબની જન્મ જયંતિની સભામાં…

અમદાવાદ : મોરબીમાં 27 ઓક્ટોબરના યોજેલ પુષ્પેંદ્ર કુલ શ્રેષ્ઠની જાહેર સભામાં સ્ટેજ પરના અન્ય વક્તા કાજલ હિન્દુસ્તાની નામની મહિલાએ મુસ્લિમોની મસ્જિદ તોડવા માટે લોકો ઉશ્કેરાય તેવું ભાષણ કર્યું હતું. આ ઘટનાના ચાર દિવસ બાદ સરદાર પટેલની જન્મ…
Read More...

ગુજરાતમાં કોમી ઉશ્કેરાટ ફેલાવતા ભાષણ કરનાર સામે કાર્યવાહી કરવા સરકારને MCCનો 6 દિવસનો અલ્ટીમેટમ :…

અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા થોડાક સમયથી કોમી વૈમનસ્ય ફેલાવતા ભાષણો કરવાના કિસ્સાઓ સામે આવ્યા છે, આ કિસ્સાઓમાં હજી સુધી પોલીસે ન તો FIR કરી છે અને નથી કોઈની ધરપકડ થઈ. આ મુદે કાર્યવાહી કરવા માઇનોરિટી કો-ઓર્ડીનેશન કમિટિ (MCC)ના કન્વીનર મુજાહિદ…
Read More...

રાજ્યના ગૃહ વિભાગના પરિપત્રમાં “લવ જેહાદ” શબ્દનો અપરાધની શ્રેણીમાં પ્રયોગ બદલ MCC નો…

અમદાવાદ : રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડમાં આવ્યો છે. જેમાં રાજ્યના તમામ પોલીસ વડાઓ તેમજ કાયદો વ્યવસ્થા સાથે જોડાયેલા અધિકારીઓને અમુક વિશેષ અપરાધોમાં ઝડપી રીપોર્ટ મોકલવા આદેશ કરેલ છે. આ અપરાધોમાં "લવ જેહાદ" ના કિસ્સામાં…
Read More...

હાર્દિક પટેલ ઈદુલ અઝહાની શુભેચ્છા ન પાઠવી, ઈસુદાન ગઢવીના “દાઢી-ટોપી” વાળા નિવેદન પર…

ભુજ : ન્યુઝ એન્કરમાંથી આમ આદમી પાર્ટીના નેતા બનેલાં ઈસુદાન ગઢવીએ પોતાના એક વિડીયોમાં મુસ્લિમ સમાજના લોકોને નિશાન બનાવી લાગણી દુભાવતા અને હાર્દિક પટેલે ઈદુલ અઝહાની શુભેચ્છા ન આપતાં સોશ્યલ મિડીયામાં આ બંને મુદ્દે ચર્ચા છેડાઈ છે. ઈસુદાન ગઢવી…
Read More...

કોવિડ-19 અને મ્યુકોરમાઇકોસિસ જેવી મહામારીમાં ઉપયોગી દવાઓ અને ઉપકરણોના ભાવ નિયંત્રિત કરવા જરૂરી

અમદાવાદ : દેશમાં હાલ કોરોનાની બીજી લહેર માંડ શાંત થઈ રહી છે, તે વચ્ચે મ્યુકોરમાઇકોસીસ (ફંગસ) જેવી ગંભીર બીમારીએ અનેક રાજયોમાં દેખા દીધી છે. ગુજરાત, રાજસ્થાનમાં આ બીમારીને મહામારી જાહેર કરાઇ છે. ત્યારે આ બિમારીમાં ઉપયોગમાં લેવાતી દવાઓ તથા…
Read More...

કચ્છમાં કિડાણા કાંડ મુસ્લિમોને ડરાવવા ષડયંત્ર અને આવનાર ચૂંટણીઓમાં સાંપ્રદાયિક ધ્રુવીકરણનું કાવતરું…

અમદાવાદ : કચ્છમાં મુન્દ્રા તાલુકાના સાડાઉ અને ગાંધીધામ તાલુકાના કિડાણા ગામે રામ મંદિર નિર્માણનિધી એકત્ર કરવા નીકળેલ રથયાત્રા દરમ્યાન થયેલ સાંપ્રદાયિક હિંસા મુદે માઇનોરીટી કો-ઓર્ડીનેશન કમિટી (MCC) ગુજરાત દ્વારા બનાવની સત્યતા તપાસવા મુજાહિદ…
Read More...