માધાપરમાં મહિલાનો આપઘાત, લેરના પર પ્રાંતીય મજુરનુ મૃત્યુ
માધાપર સ્વામિનારાયણ નગરમાં રહેતી 40 વર્ષીય મહિલા કાન્તાબેન ભચુ સથવારાએ આઠ વાગ્યાના અરસામાં પોતાના ઘરે અગમ્ય કારણોસર સાડી વડે ગળે ટુપો ખાઇ જતા સારવાર માટે જનરલ હોસ્પિટલ લઈ જતાં ત્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.
લેર ઓડીસાના મજુરનું તાવથી…