માધાપરમાં કોંગ્રેસી ઉમેદવાર આદમ ચાકીનું કાર્યાલય ખુલ્લું મુકાયું

માધાપર : વિધાનસભા ચૂંટણીનો પ્રચાર ઝંઝાવાતી બની રહ્યો છે માધાપર ભુજ વિધાનસભા બેઠક માટે મહત્વની ભૂમિકા ભજવે છે ત્યારે માધાપરમાં કોંગ્રેસના ઉમેદવાર આદમ ચાકીના કાર્યાલયને ખુલ્લો મૂકીને કોંગ્રેસે ભાજપના ભ્રષ્ટાચાર સામે લડતનું આહવાન કર્યું હતું.…

માધાપર એહલે સુન્નતવલ જમાત દ્વારા ઈદે મિલાદુન્નબીના જુલુસ કાઢવામાં આવ્યો

માધાપર : ઇસ્લામના મહાન પયગંબર અને વિશ્વમાં ઇન્સાનિયતનો સંદેશો ફેલાવનાર હઝરત મહંમદ (સ,અ,વ) નું જન્મ દિવસ એટલે ઈદે મિલાદુન્નબી (સ,અ,વ). ઈદે મિલાદ પ્રસંગે માધાપરમાં એહલે સુન્નતવલ જમાત દ્વારા આગોતરી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇસ્લામી…

પોલીસે 50 પાટીદાર યુવાનોને નજરકેદ કર્યા બાદ માધાપરમાં રૂપાલાની સભા

ભુજ : તાલુકાના માધાપર ગમે જુનાવાસ માટે ડો.નીમાબેન આચાર્યના ઉદઘાટન સમયે જય સરદારના નારા સાથે પાટીદાર યુવાનોએ વિરોધ કરતા ભાજપ નેતાઓમાં દોડા દોડી મચી ગઈ હતી સાંજે નીમાબેનના કાર્યાલયનો પાટીદારોએ ફિયાસ્કો કર્યાબાદ રાત્રે નવાવાસમાં યોજાનાર ભાજપના…

માધાપર નીમાબેન ના કાર્યાલય સામે પાટીદારોનું પ્રદર્શન : લગાવ્યા “જય સરદારના નારા”

માધાપર : આજે ભારતીય જનતા પાર્ટીના ભુજ વિધાનસભા ના ઉમેદવાર નીમાબેન આચર્યાનો કાર્યાલય માધાપર ખાતે શરૂ કરવામાં આવ્યું હતું. માધાપર ચંદન કોમ્લેક્સ ની બાજુમાં આ કાર્યાલય શરૂ કરાયો હતો. કાર્યાલયની શરૂઆત થયાના થોડા સમયમાં જ ત્યાં અચાનક પાટીદાર…

ગરીબોના 300 ઝુંપડા તોડી પાડવાના નીમાબેનના પ્લાનની આવતીકાલે વરસી

ભુજ : ભાજપના ઉમેદવાર નીમાબેન આચાર્ય સામે લોકોની નારાજગી દિવસે દિવસે વધતી જાય છે. તેમના દ્વારા સત્તા જોરે લેવાયેલા કેટલાક પગલાં હવે બરાબર ચૂંટણી ટાણે ચર્ચાનું કેન્દ્ર બની રહ્યા છે. બરાબર એક વર્ષ પહેલા નીમાબેને માધાપરના 300 જેટલા ગરીબોના…

નલિયાકાંડનું એ. પી. સેન્ટર રહેલું માધાપર નીમાબેન માટે બન્યું “ગલે કી હડ્ડી”

ભુજ : નલિયાકાંડનું એ.પી. સેન્ટર રહેલું માધાપર ગામ ભાજપના ધારાસભ્ય નીમાબેન આચાર્ય માટે 'ગલે કી હડ્ડી' બની રહ્યો છે. મતદાન આડે હવે માત્ર નવ દિવસ રહ્યા છે છતાં ભાજપના ગઢ એવા માધાપરમાં ભાજપનું લોક સંપર્ક કે અન્ય પ્રચાર પ્રવૃત્તિ દેખાઈ રહી નથી.…

એલ.સી.બી. પશ્ચિમ કચ્છએ કચ્છ જિલ્લામાંથી તડીપાર ઇસમને મિરઝાપરથી દેશી દારૂ સાથે ઝડપી લીધો

ભુજ :એસ.ડી.એમ. ભુજનાઓના હુકમથી આરોપી અધા મામદ બુઢા કોલી,ઉ.વ.૪૫,રહે. યક્ષ મંદિર પાસે, કોલીવાસ, મિરઝાપર,તા.ભુજ કચ્છ, મોરબી, રાજકોટ, પાટણ, બનાસકાંઠા જિલ્લાઓમાંથી તડીપાર કરેલ હોય જે હુકમની આરોપીને તા.૨૭/૧૦/૨૦૧૭ ના રોજ બજવણી કરી સુરેન્દ્રનગર…

અંજાર વિધાનસભા મત વિસ્તારના 4000 કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયાનો દાવો : હારની બીકે ભાજપ જૂઠાણાં…

અંજાર : કચ્છ જિલ્લાના, ૪-અંજાર વિધાનસભા મતવિસ્તારના, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વાસણ  આહીર દ્વારા સમગ્ર અંજાર મતવિસ્તારમાં જોર-શોરથી ચુટણી પ્રચાર ચાલી રહ્યો છે. ગામે ગામ લોકો દ્વારા ઉત્સાહથી તેઓનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ભારતીય…

વડાપ્રધાનની ભુજ સભાના દિવસે ટ્રાફિક નિયમન માટે જાહેરનામુ જારી કરાયો

ભુજ, શનિવાર : આગામી તા.૨૭મી નવે.૨૦૧૭ના દેશનાં મહાનુભાવશ્રી ભુજની મુલાકાતે આવનાર છે. તથા તેઓશ્રીની જાહેરસભા મીરઝાપર રોડ પર આવેલ લાલન કોલેજ ખાતે યોજાનાર છે. તેઓની સાથે ગુજરાત રાજય તેમજ બહારથી અન્‍ય મહાનુભાવો પધારનાર છે. જેથી મહાનુભાવશ્રીઓના…

ભુજ વિધાનસભા બેઠક પર આજના 10 સહિત 13 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

ભુજ : કચ્છમા વિધાનસભા ચુંટણી અંતર્ગત સૌથી વધુ 32 ફોર્મ ભુજ વિધાનસભા બેઠક પર ભરાયા હતા. આ 32 પૈકી ચકાસણી દરમ્યાન 2 મુખ્ય પક્ષોના ડમી ઉમેદવારોના ફોર્મ સહિત 6 ફોર્મ રદ થયા હતા. ઉમેદવારી પત્ર પરત ખેંચવાના પહેલા દિવસે 3 ફોર્મ ખેંચાયા હતા તો આજે…