દરગાહને નુકસાન પહોંચાડવાનો અબડાસામાં ત્રીજો બનાવ : મુસ્લિમ સમાજનો ટાયર સળગાવી ચક્કાજામ
નલીયા : અબડાસા તાલુકામાં દરગાહોને નુકસાન કરવાના ટુંક સમયમાં ત્રણ કિસ્સાઓ બહાર આવ્યા છે. દોઢ બે માસ અગાઉ અસામાજિક તત્વોએ સુથરીની દરગાહ તોડી પાડતા વિધિવત ફરિયાદ નોંધાવાઈ હતી. આ બાબતે પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી ન થતા મુસ્લિમ સમાજે વિરોધમાં…