માધાપર કોરોના પોઝીટીવ દર્દીની પૂત્રવધુ અને પત્નીનો રીપોર્ટ પોઝીટીવ : કચ્છમાં કોરોનાના ચાર કેસ

ભુજ : તાલુકાના માધાપર ગામે યક્ષ મંદિર પાસે ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં એક 62 વર્ષીય વૃદ્ધને કોરોના પોઝીટીવ આવ્યો હતો. ત્યાર બાદ ગઇ કાલે તેમના ક્લોઝ કોન્ટેસ્ટમાં આવેલા 9 જણાના રીપોર્ટ કરાવવા મોકલાયા હતા. જેમાં 7 રીપોર્ટ નેગેટિવ આવ્યા છે. તો…

માધાપર કોવીડ-19 કન્ટેઇન્મેન્ટ એરીયા માટે કલેકટરનુ જાહેરનામું

ભુજ : ગઇ કાલે માધાપર ગામ માંથી કોરોના વાયરસ પોઝિટીવનો એક કીસ્સો બહાર આવતા તંત્રમાં દોડધામ મચી હતી. ગઇ કાલથી જ પોલીસ દ્વારા સમગ્ર ગામના એન્ટ્રી પોઈન્ટ અને એકઝીટ પોઇન્ટ બંધ કરી ગામને કોર્ડન કરવામાં આવ્યું છે. જો કે આજે સમગ્ર દિવસ દરમ્યાન જીવન…

કોરોના પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલ 41 લોકો ક્વોરન્ટાઇન : માધાપર ગામને પોલિસે કોર્ડન કર્યું :…

ભુજ : તાલુકાના માધાપર ગામે 62 વર્ષીય વૃદ્ધનો કોરોના વાયરસ રીપોર્ટ પોઝીટીવ આવતા આજે સાંજથી જ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. દર્દીના રહેણાક વિસ્તારની જિલ્લા વિકાસ અધિકારી, પશ્ચિમ કચ્છ પોલીસ વડા, જિલ્લા આરોગ્ય અધિકારી સાથે તાલુકા આરોગ્ય અધિકારી…

માધાપરના 62 વર્ષીય વૃધ્ધને કોરોના પોઝીટીવ : કચ્છનો બીજો કેસ

ભુજ : સમગ્ર વિશ્વ સાથે ભારત દેશ પણ કોરોના વાયરસ સામે જંગ લડી રહ્યો છે. કોરોના વાયરસના ગુજરાતમાં હમણા સુધી 122 કેસ નોંધાયા છે. જેમા કચ્છ જિલ્લામાં ગઇ કાલ સુધી ફકત એક જ પોઝિટિવ કેસ હતો. તે વચ્ચે આજે કચ્છમાં કોરોના વાયરસનો બીજો પોઝીટીવ કેસ…

કોરોના વિરૂદ્ધ લડતમાં યોગદાન આપવા માધાપરનાં હોટેલ માલિકની અનોખી પહેલ

ભુજ : હાલ સમગ્ર ભારત દેશ કોરોના વાયરસ (કોવીડ-19) જેવી વૈશ્વીક મહામારી સામે જંગ લડી રહ્યો છે. જેમાં અનેક સંસ્થાઓ, દાતાઓ દ્વારા રોકડ તેમજ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ વગેરે ગરીબોને આપી યોગદાન આપી રહ્યા છે. આ દરમ્યાન માધાપરનાં એક હોટેલ માલીકે…

કોરોનાની મહામારી વચ્ચે બરંદા PHC સેન્ટરમાં ડોકટર અને સ્ટાફની ગેરહાજરી

ભુજ : કોરોના વાયરસ (કોવીડ-19) જેવી વૈશ્વીક મહામારી માંથી સમગ્ર વિશ્વ સાથે આપણો ભારત દેશ પસાર થઇ રહ્યો છે. તે વચ્ચે કચ્છ જિલ્લાના અંતરીયાળ વિસ્તાર લખપત તાલુકામાં બરંદા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) માં ડોક્ટર તેમજ સટાફ ગેરહાજર…

કોરોના અપડેટ : ગઇ કાલના શંકાસ્પદ દર્દીનો રીપોર્ટ નેગેટિવ આવતા અત્યાર સુધી કચ્છમાં પોઝિટીવ કેસની…

ભુજ : વૈશ્વિક મહામારી જાહેર થયેલા કોરોના વાયરસ કોવીડ-૧૯ના પગલે કચ્છ જિલ્લામાં જિલ્લા તંત્ર દ્વારા એરપોર્ટ, રેલવે સ્ટેશનો અને અન્યત્ર સ્થળોએ સ્ક્રીનીંગ કરવામાં આવી રહયું છે. ગઇકાલ સાંજે ચાર વાગ્યાથી આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં કુલ ૨૧૬૦…

કચ્છમાં લોક ડાઉન દરમ્યાન પ્રજાહિતના મહત્વના મુદે તકેદારી રાખવા જિલ્લા કોંગ્રેસ દ્વારા તંત્રને તાકીદ

ભુજ : કોરોના (કોવીડ-19) જેવી મહામારીને ડામવા સરકારે 21 દીવસ લોક ડાઉન જાહેર કર્યું છે. આ દરમ્યાન પ્રજાહિતના કેટલાક મુદાઓ પર પ્રકાશ પાડી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ કલેકટર કચ્છને પત્ર લખી તાકેદારી રાખવા સૂચનો કરાયા છે.…

લોક ડાઉન દરમ્યાન આવશ્યક વસ્તુઓ માટે તંત્રએ હેલ્પલાઇન જાહેર કરી

ભુજ : નોવેલ કોરોના વાયરસ (કોવીડ-૧૯) ના ફેલાવાને અટકાવવા માટે સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ ૨૧ દિવસના લોકડાઉનના સમય દરમ્યાન જાહેર જનતાને જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓને પુરવઠો સતત મળી રહે એવી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા…

કોરોના અપડેટ : કચ્છની તમામ મસ્જીદોમાં ત્રણ વ્યક્તિએ જ નમાઝ પઢવા ધર્મગુરુઓ-આગેવાનોની અપીલ

ભુજ: સમગ્ર ભારતમાં કોરોના વાયરસ સામે સરકાર દ્વારા લેવામાં આવી રહેલાં પગલાંના ભાગરુપે લોકડાઉનને અસરકારક બનાવવા કચ્છની મસ્જીદોમાં પાંચ ટાઈમ નમાઝ અદા કરવા માત્ર ત્રણ વ્યક્તિ એકત્ર થાય તેવી અપીલ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના…