Browsing Category

દેશ – વિદેશ

આધાર મામલે કેસનો ચુકાદો ના આવે ત્યાં સુધી આધાર લિંક કરાવવું ફરજીયાત નહીં : સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી : બેંક ખાતા અને મોબાઇલ નંબર સાથે તથા અન્ય સરકારી સેવાઓમાં આધાર લિંક કરાવવા મામલે સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જ્યાં સુધી આધાર મામલે ચાલી રહેલા કેસમાં ચુકાદો ના આવે ત્યાં સુધી આધાર લિંક…
Read More...

શ્રીદેવીની ફોરેન્સીક રીપોર્ટ જાહેર કરાઈ : અકસ્માતે ડુબી જવાથી થયો મૃત્યુ

બોલીવુડ અભિનેત્રી શ્રીદેવીનું શનિવારે રાત્રે દુબઈમાં મૃત્યુ થયું હતું. પ્રાથમીક વિગતો મુજબ કાર્ડીઆ અરેસ્ટના કારણે તેનું મૃત્યુ થયાનું જાહેર થયેલ જોકે દુબઈમાં ત્યાંના કાયદાઓ મુજબ ત્યાંજ તેનો પોસ્ટમોર્ટમ અને ફોરેન્સીક રિપોર્ટ કરાવવામાં આવ્યો.…
Read More...

વાંચો ખાસ અહેવાલ : શું શિવાજી મુસ્લિમ વિરોધી હતા?

મહારાષ્ટ્રની યાદોમાં શિવાજી સૌથી લોકપ્રિય રાજા છે. મુંબઈ એરપોર્ટ અને રેલવે સ્ટેશન તેમના જ નામ પર છે. અરબ સાગરમાં તેમની ભવ્ય પ્રતિમાનું નિર્માણ કરવાની પણ યોજના છે. તેમને રાજકીય પક્ષો પોત પોતાની રીતે યાદ કરે છે. કેટલાક લોકો તેમને ગૌ બ્રાહ્મણ…
Read More...

શહીદનો કોઇ ધર્મ હોતો નથી, સેનામાં કોઇના બલિદાનમાં સાંપ્રદાયિક રંગ અપાતો નથી

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોમાં આતંકવાદી હુમલાની સંખ્યામાં વધારો થયો છે. જમ્મુના સુંજવામાં 6 અને શ્રીનગરમાં 1 જવાન શહીદ થયા હતા. જોકે, આતંકવાદી હુમલામાં પણ નેતાઓ નેતાઓએ રાજકારણ રમવાનું શરૂ કરી દીધું છે. સેનાએ સ્પષ્ટ…
Read More...

કચ્છના કુકમા ખાતે ઈઝરાયલના ટેકનિકલ સહયોગથી નિર્મિત ઉત્કૃષ્ઠતા કેન્દ્રનું લોકાર્પણ

ભુજ,બુધવારઃકચ્‍છના કુકમાના લોકો મારી સામે છે, તેમ કહી પોતાના સંબોધનની શરૂઆત કરતા પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ઇઝરાયેલે કૃષિ ક્ષેત્રે મોટી ક્રાંતિ કરી છે ત્‍યારે મરૂભૂમિ ધરાવતા કચ્‍છ ગુજરાત અને ઈઝરાયેલ વચ્‍ચે ઘણી સામ્‍યતા  છે. રણ વિસ્‍તાર…
Read More...

ત્રણ તલ્લાકનો કાયદો બનાવવા પર્સનલ લો બોર્ડને વિશ્વાસમાં ન લેવું ખેદજનક બાબત : ઇત્તેહાદુલ…

અંજાર : ભારત સરકાર દ્વારા તાજેતરમાં ત્રણ તલ્લાક મુદ્દે મુસ્લિમ સમાજના પતિ પત્નીના લગ્ન હક્ક સબન્ધી કાયદો અમલમાં લેવા નિર્ણય લઇ સરકાર દ્વારા પાર્લામેન્ટમાં મુકવામાં આવશે. જે કાયદાને પ્રથમ દ્રષ્ટિએ જોતા તે કાયદાના અનુવાદો ઇસ્લામ ધર્મ તેમજ પતિ…
Read More...

26 /11 આતંકી હુમલામાં શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ

તંત્રી લેખ : નવ વર્ષ પહેલા ૨૬ નવેમ્બર ૨૦૦૮ ના સાંજે દશ આતંકીઓ દરિયાઈ માર્ગેથી મુંબઈ પહોંચી 2 ફાઈવસ્ટાર હોટેલ, સી.એસ.ટી. સ્ટેશન, યહૂદી સેન્ટર અને નરીમાન હાઉસ વિસ્તારમાં આતંકી હુમલાને અંજામ આપ્યો હતો. આતંકી દ્વારા કરાયેલ અંધાધૂંધ ફાયરિંગમાં…
Read More...

કેન્દ્ર સરકારે ઘણા બધા ખોટા નિર્ણય લઈને જનતાને મુશ્કેલીમાં મુક્યા : મનમોહનસિંહ

અમદાવાદ: ભારત દેશના પૂર્વ વડાપ્રધાન અને વિશ્વ વિખ્યાત અર્થશાસ્ત્રી મનમોહનસિંહ આજે અમદાવાદમાં છે. જ્યાં તેમણે કેન્દ્ર સરકાર પર નિષ્ફળતાનો આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે નોટબંધીના મુદ્દે લીધેલો નિર્ણય માત્ર રાજકીય જ હતો. નોટબંધીના દિવસને કાળા…
Read More...

૧૮ વર્ષ થી નાની પત્ની સાથે સંભોગ કરવો બળાત્કાર : સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે બુધવારે ઇન્ડિયન પીનલ કોડમાં રેપને લગતા પ્રોવિઝન્સમાં એક નવો એક્સેપ્શનલ ક્લોઝ (અપવાદરૂપ કલમ) દાખલ કરી છે, જે મુજબ 18 વર્ષથી નાની એટલે કે સગીર ઉંમરની પત્ની સાથે જાતિય સંબંધ બાંધવો ગુનો ગણવામાં આવશે. સુપ્રીમ કોર્ટે…
Read More...

અમેરિકાના કેલિફોર્નિયાના જંગલમાં લાગી આગ – દસ મૃત્યુ

કેલિફોર્નિયાના:અમેરિકાના કેલિફોર્નિયાના જંગલમાં લાગેલી ભીષણ આગમાં અત્યાર ના સમય સુધી 10 લોકોનાં મૃત્યુ થયા છે. જ્યારે હજારો લોકો બેઘર થયા છે. આગ સતતને સતત વધી રહી છે અને અત્યાર સુધી 20,000થી વધારે લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં…
Read More...