પદ્માવત ફિલ્મના વિવાદાસ્પદ ‘ઘૂમર’ ગીત થી અમદાવાદમાં ઇઝરાયેલના પ્રધાનમંત્રીનો સ્વાગત…

ભુજ : સંજયલીલા ભણસાલીની ફિલ્મ પદ્માવત સાથે તેના ઘૂમર ગીતનો દેશભરમાં ખુબજ વિરોધ થયો હતો તે જ ગીત પર ઇઝરાયેલના વડાપ્રધાનનો સ્વાગત કરવામાં આવ્યો છે. જયારે આ ગીતના વિરોધમાં કરણી સેના વિવિધ રાજયોમાં ઉગ્ર વિરોધ નોંધાવી ચુકી છે. ભારત પ્રવાસે આવેલા…

કચ્છના કુકમા ખાતે ઈઝરાયલના ટેકનિકલ સહયોગથી નિર્મિત ઉત્કૃષ્ઠતા કેન્દ્રનું લોકાર્પણ

ભુજ,બુધવારઃકચ્‍છના કુકમાના લોકો મારી સામે છે, તેમ કહી પોતાના સંબોધનની શરૂઆત કરતા પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ઇઝરાયેલે કૃષિ ક્ષેત્રે મોટી ક્રાંતિ કરી છે ત્‍યારે મરૂભૂમિ ધરાવતા કચ્‍છ ગુજરાત અને ઈઝરાયેલ વચ્‍ચે ઘણી સામ્‍યતા  છે. રણ વિસ્‍તાર…

વવાર ગામ પાસેથી અલ્ટો કારમાંથી દારૂનો જથ્થો પકડતી મુંદરા પોલીસ

મુંદરા : પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક એમ. એસ. ભરાડા ની સુચનાથી તેમજ ભુજ વિભાગ નાયબ પોલીસ અધિક્ષક એન.વી પટેલના માર્ગદર્શન હેઠળ પ્રોહી. ડ્રાઇવ રાખવામાં આવી તે અંતર્ગત મુંદરા પી.આઈ એમ.જે. જલુ તેમજ મુંદરા પોલીસ સ્ટાફ મોખા ચોકડી નજીક પેટ્રોલીંગમાં…

અમદાવાદ એરપોર્ટ પાસેથી પ્રવીણ તોગડિયા બેભાન હાલતમાં મળી આવ્યા

અમદાવાદઃ કલાકો સુધી ગુમ રહેલા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયા અમદાવાદ એરપોર્ટ પાસેથી બેભાન હાલતમાં મળી આવ્યા છે. શાહીબાગની ચંદ્રમણી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઈ રહી છે. સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર સુગર લો થવાના કારણે તેઓ…

ભુજમાં પ્રવીણ તોગડિયાની ધરપકડના વિરોધમાં VHP દ્વારા ચક્કાજામ

ભુજ : રાજેસ્થાન પોલીસે આજે બપોરના 11 વાગ્યે કાર્યાલયથી વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાની ધરપકડ કરી લીધી છે તેવા અહેવાલો મીડિયા માં વહેતા થયા બાદ વીએચપીના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ગુજરાતમાં ઠેર ઠેર વીએચપીના કાર્યકરોએ…

પ્રવીણ તોગડિયાની ધરપકડ, એન્કાઉન્ટરની આશંકા

અમદાવાદઃ રાજેસ્થાન પોલીસે આજે બપોરના 11 વાગ્યે કાર્યાલયથી તોગડિયાની ધરપકડ કરી લીધી છે તેવા અહેવાલો મીડિયા માં વહેતા થયા છે. જોકે આ બાબતે પોલીસ દ્વારા કઈ જાણકારી મળી નથી. પ્રવીણ તોગડિયાની ધરપકડના આક્ષેપ બાદ વીએચપીના કાર્યકરો હાઇવે પર ઉમટી…

જીગ્નેશ મેવાણીની કચ્છ મુલાકાત : મહેશ્વરી સમાજના મંદિરનો વિવાદ એજન્ડામાં નહીં

ભુજ : આગામી 22મીએ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કચ્છની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે કચ્છના દલિત અને લઘુમતિ સમુદાયના પ્રશ્નો તેમજ તાજેતરમાં ભુજમાં ચકચાર જગાવનાર મહેશ્વરી સમાજના મંદિરમાં તોડફોડ મામલે અવાજ ઉઠાવશે તેવી વાતો વહેતી થઈ હતી પરંતુ જીગ્નેશ…

માતૃભૂમિની રક્ષા કાજે તલવાણાના ક્ષત્રિય યુવાને શહાદત વહોરી

માંડવી : તાલુકાના તલવાણા ગામના જવાને સરહદ પર માતૃભૂમિની રક્ષા કાજે શહાદત વહોરી છે. તલવાણા ગામના આ શહીદ જવાનનું નામ હરદીપસિંહ ઝાલા છે. પંજાબ સરહદે સંવેદનશીલ ગણાતા પઠાણકોટમાં બેઝ ડેપો પાછળ ટેન્ક ઓફ યુનિટ ખાતે ભારતીય સેનામાં ફરજ બજાવતા મૂળ…

જીગ્નેશ મેવાણીની કચ્છ મુલાકાતથી ભુજ મહેશ્વરી સમાજના મંદિર તોડફોડનો મામલો ગરમાશે

ભુજ : આગામી તા. 22 મીએ અપક્ષ તરીકે વિજેતા થયેલ દલિત યુવા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કચ્છની મુલાકાતે આવી રહ્યા હોવાથી કચ્છમાં દલિત અત્યાચારની બહુ ચર્ચિત ઘટનાઓ મામલે ફરી રાજકારણ ગરમાયું છે. 22મીએ જીગ્નેશ મેવાણીની સભા સાથે જ ભુજમાં તાજેતરમાં…

જાણો માધાપરમાં બિલ્ડરો કેવી રીતે ગ્રાહકોને અંધારામાં રાખી જાળમાં ફસાવી રહ્યા છે

માધાપર : જીલ્લા મથકના પરા સમાન માધાપર ગામમાં સોનાની લગડી સમાન જમીનો પર આડેધડ બાંધકામ કરીને બિલ્ડર લોબીની કમાવી લેવાની લાહ્યમાં ગ્રાહકો છેતરાઇ રહ્યા છે. માધાપરનો ઘણો વિસ્તાર ભુજ વિસ્તાર વિકાસ સતા મંડળની હદમાં ચાલ્યો જતા વહીવટી આંટીઘુટીનો લાભ…