મદ્રેસાઓ બાબતે આપેલ વિવાદાસ્પદ નિવેદનને વખોડતા હાજી જુમ્મા રાયમા
ગાંધીધામ : તાજેતરમાં શીયા વકફ બોર્ડે મદ્રેસા બાબતે નિવેદન આપેલ તેને કચ્છના મુસ્લિમ અગ્રણી હાજી જુમ્મા રાયમાએ સખત શબ્દોમાં વખોડયો છે. એક પ્રેસનોટમાં જાહેર કરી તેમા જણાવાયું છે કે શીયા વકફ બોર્ડના વસીમ રીઝવીએ પ્રધાનમંત્રીને પત્ર લખીને…