ઇસ્લામ ધર્મના પયગંબર વિરૂદ્ધ FB પર અભદ્ર ટીપ્પણી કરનાર સામે ફરિયાદ : આરોપી હિન્દુ યુવા સંગઠનો…

ભુજ : ઇસ્લામ ધર્મના પયગંબર વિરૂદ્ધ ફેસબુક પર અભદ્ર લખાણ કરનાર યુવક વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ યુવક ફેક આઈડી પર કોમેન્ટ કરતો હોવા બાબતે મુસ્લિમ યુવકો દ્વારા ફરિયાદ કરવા પી.આઈ ને રજુઆત કરાઈ હતી. આ યુવકની આઈડી માં પોતે…

ભુજમાં હિન્દુ યુવા સંગઠને રેલી યોજી કલેકટરને આવેદન પત્ર આપ્યો

ભુજ : કચ્છમાં હિન્દુ સમાજ અને હિન્દુ અગ્રણીઓને ટાર્ગેટ કરી અને થયેલ હુમલા તેમજ સ્મશાનમાં તોડફોડની ઘટનાઓના વિરોધમાં આજે હિન્દુ સંગઠનો દ્વારા રેલી યોજાઈ હતી. માંડવીના હિન્દુ યુવા સંગઠન પ્રમુખ રઘુવિરસિંહ જાડેજાની ઓફીસ પર હુમલો કરવાની કોશિશ…

મુન્‍દ્રા તાલુકાના રતાડીયા ગામે PHC નું સાંસદ વિનોદ ચાવડાએ કર્યું ઉદ્દઘાટન

ભુજ : ગુજરાત અને ગુજરાત બહારમાં અકસ્‍માત સંજોગોમાં રૂ.પ૦,૦૦૦/-ની સહાય અપાશે, તેમ જણાવી આરોગ્‍ય કેન્‍દ્ર સાફ સફાઈ રાખવા આજે મુન્‍દ્રા તાલુકાના રતાડીયા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રનાં ઉદઘાટન પ્રસંગે કચ્‍છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ ટકોર કરી હતી.…

કચ્છની કોમીએકતા ખંડિત કરનારને કોઈ પણ સમાજના લોકોએ સપોર્ટ કરવો નહિ : હિન્દુ- મુસ્લિમ આગેવાનો સાથે…

ભુજ : છેલ્લા થોડાક સમયમાં માંડવી વિસ્તારમાં પોતાની અંગત અદાવતમાં સોશ્યલ મિડિયા પર ચેટીંગ કરી પોતાની અંગત અદાવતને સમાજનો પ્રશ્ન બનાવી કચ્છની કોમીએકતા તોડવા પ્રયાસો કર્યા છે. આવા લોકો વિરુદ્ધ માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોતાના…

હિન્દુ યુવા સંગઠનના રઘુવિરસિંહ જાડેજા વિરુદ્ધ ફરિયાદ : ગઇકાલે રઘુવિરસિંહે લઘુમતિ યુવકો પર કરી હતી…

માંડવી : આજે માંડવી પોલીસ સ્ટેશન મધ્યે ફરિયાદી સુલતાન સિધીક ચૌહાણ રહે. ફરાદી તા. માંડવી વાળાએ હિન્દુ યુવા સંગઠનના રઘુવિરસિંહ જાડેજા, ફરાદી ગામના ચતુરસિંહ જાડેજા તેમજ અન્ય પાંચ જણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મળતી વિગત મુજબ આરોપી ચતુરસિંહ…

ભૂજોડી ખાતે ગ્રામ હાટનું લોકાર્પણ : સ્‍વરોજગાર સ્‍વાવલંબનએ આજના સમયની માંગ : રાજયમંત્રી વાસણ આહિર

ભુજ : સ્‍વાવલંબન, સ્‍વરોજગાર આજના સમયની માંગ છે તેવું જણાવતાં અંજાર ધારાસભ્‍ય અને રાજયમંત્રી  વાસણ આહિરે આજરોજ હસ્‍તકળા સમૃધ્‍ધ ભૂજોડી ખાતે ડીઆરડીએ દ્વારા નિર્મિત ગ્રામહાટનું મહાનુભાવો સાથે પુનઃ લોકાર્પણ કર્યુ હતું. તેમણે આરસેટી સેન્‍ટર…

ભુજમાં રાજગોર સમાજના સ્મશાનમાં હિંદુ દેવી દેવતાઓની મુર્તિઓની તોડફોડ કરનાર આરોપી પકડાયો

ભુજ : શહેરમાં રાજગોર સમાજના સ્મશાનમાં દેવી દેવતાઓની મુર્તીઓ તોડવાની ઘટના બની હતી. આ ઘટનાને અંજામ આપનાર આરોપીને પકડવામાં આજે પશ્ચિમ કચ્છ LCB એ સફળતા મેળવી છે. LCB ને રાજગોર સમાજના સ્મશાનમાં દેવી-દેવતાઓની મુર્તીઓ તોડફોડ કરનાર આરોપીની બાતમી…

ગાંધીધામમાં પત્રકાર પર પોલીસ દમનની ઘટનાના વિરોધમાં પત્રકારો દ્વારા 6 મે ના CM ના કાર્યક્રમનું…

ગાંધીધામ : 1 મે ના દિવસે પૂર્વ કચ્છ ગાંધીધામના ઓસ્લો સર્કલ ગોલાઇ પર દલિતોએ ધણીમાંતગ દેવ વિરુદ્ધ ફેસબુક પર અભદ્ર ટિપ્પણી કરાયાના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. જેના કવરેજમાં ગયેલ પત્રકારને પોલીસે ઓળખાણ આપ્યા છતા ઢોર માર માર્યો હતો.…

કચ્છના પૂર્વ Dy. SP હાલે અમદાવાદ IB ના SP તરિકે કાર્યરત મનોજ નિનામાને ભુજ કોર્ટે 1 વર્ષની સજા…

ભુજ : કચ્છમાં ડીવાય એસ.પી તરિકે ફરજ બજાવી ગયેલ અને હાલ અમદાવાદ ઇન્ટેલીજન્ટ બ્યુરોના એસ.પી તરિકે કાર્યરત મનોજ નિનામાને ભુજ કોર્ટે 1 વર્ષની સજા 1000 દંડ અને 10000 ફરિયાદીને ચુકવણુ કરવા હુકમ કર્યો છે. આ કેસમાં ભુજના ફરિયાદી મોહમ્મદ ઇસ્માઇલ…

સોશ્યલ મીડિયામાં ધણીમાતંગ દેવ વિશે અભદ્ર ટીપ્પણીના વિરોધમાં માધાપરમાં દલિતોએ કર્યો ચક્કાજામ

માધાપર : મહેશ્વરી સમાજના ધણીમાંતગ દેવ અને બાબાસાહેબ આંબેડકર વિશે હિન કક્ષાના શબ્દ પ્રયોગ કરી ફેસબુક પર અભદ્ર લખાણ લખાતા કાલથી જ દલિત સમાજ દ્વારા કચ્છમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરી રસ્તા ચક્કાજામ જામ થઇ રહયા છે. કાલે ગાંધીધામમાં દલિત સમાજના…