દેશના વડાપ્રધાન, ગૃહમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રી સહિતના મહાનૂભવોએ કચ્છીઓને અષાઢી બીજની શુભકામના…

ભુજ : આજે અષાઢી બીજ એટલે કચ્છી નવું વર્ષ. રાજાશાહિ વખતથી અષાઢી બીજ કચ્છી નવા વર્ષ તરીકે ઉજવાય છે. ગુજરાતમાં સતત 12 વર્ષ મુખયમંત્રી રહ્યા બાદ હાલમાં દેશના વડાપ્રધાન પદે બીરાજમાન નરેન્દ્ર મોદી કે જેઓને કચ્છ પ્રત્યે અલગ જ લગાવ છે. દર વર્ષની…

નુપુર શર્માના સમર્થનમાં રેલી કાઢનાર રાજસ્થાન કોંગ્રેસી અગ્રણી પર કાર્યવાહી ન થતા, કચ્છના હાજી જુમા…

ભુજ : સમગ્ર દેશમાં ઇસ્લામ ધર્મના પયગંબરનું અપમાન કરવા બદલ, ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા અને નવીન જિંદાલ વિરૂદ્ધ મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. કચ્છમાં પણ વિવિધ મુસ્લિમ સંગઠનો દ્વારા આ મુદે રજૂઆતો કરવામાં આવી છે. અત્યાર…

ગુજરાતના શિક્ષણ મંત્રીને કચ્છના શિક્ષણમાં રસ ન હોવાથી પદવીદાન સમારોહમાં હાજર નહી હોય : પૂર્વ સેનેટનો…

ભુજ : અનેક ઉતાર-ચડાવ અને અસમંજસતા બાદ આખરે કચ્છ યુનિવર્સિટી મધ્યે 22 જુનના પદવીદાન સમારોહ યોજાવાનો છે. આ સમારોહમાં રાજ્યપાલ ઉપસ્થિત હશે, પણ પ્રોટોકોલ મુજબ શિક્ષણ મંત્રીની હાજરી જરૂરી છે. ઇતિહાસમાં પ્રથમ વખત ગુજરાતના શિક્ષણ મંત્રી પદવીદાન…

કચ્છના MP અને એક MLA દલિત હોવા છતા સમાજ ન્યાય માટે રોડ પર : આરોપી યોગેશ બોક્ષાની ધરપકડ ન થાય તો…

ભુજ : એક મહિના અગાઉ ભુજમાં ભીમ રત્ન કન્યા હોસ્ટેલના લોકાર્પણમાં સાહિત્યકાર અને ભાજપ કાર્યકર યોગેશ બોક્ષા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં તેઓ દ્વારા દલિત સમાજ વિશે ગેર બંધારણીય શબ્દ પ્રયોગ કરતા વિવાદ સર્જાયો હતો. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ…

ભુજ પાલિકાએ એક ભાડૂઆતનો કોરોના કાળના એક વર્ષનું ભાડું માફ કરી વ્યક્તિ ગત ફાયદો કરાવ્યો : તમામ…

ભુજ : શહેરની પાલિકા પાસે વિવિધ વિસ્તારમાં માલિકીની 450 જેટલી દૂકાનો અને મિલ્કતો છે. આ તમામ મિલ્કત પાલિકા દ્વારા ભાડે ચડાવેલ છે. આ તમામ મિલ્કતો માથી ફક્ત એક મિલ્કતનો કોરોના કાળ દરમ્યાનનો ભાડું માફ કરાતા પ્રશ્નો ઉઠી રહ્યા છે. નગરપાલિકા…

ચોપડવાના ક્ષત્રિય યુવાને ક્ષાત્ર ધર્મ નિભાવવા મુસ્લિમ યુવાનને બચાવવા જતા શહીદી વ્હોરી કચ્છીયતને…

ભુજ : કચ્છ પ્રદેશ એ સદભાવના, કોમીએકતા અને ભાઇચારાનો પ્રદેશ છે. ફકત કચ્છ ગુજરાત કે ભારત નહીં દેશ-વિદેશમાં પણ કચ્છની છાપ કોમીએકતાના પ્રદેશ તરિકે સ્થાપિત થઈ છે. દેશમાં કે રાજ્યમાં જ્યારે-જ્યારે, કમનશીબે કોમી છમકલા અને હુલ્લડો થયા છે, ત્યારે…

ઓવૈસીએ જેને જુઠો કહ્યો, કચ્છ મુલાકાત દરમ્યાન તેની જ સાથે આખું કચ્છ ફરવું પડ્યું!

ભુજ : કહેવાય છે કે રાજનીતિમાં ફક્ત અંગત ફાયદા માટે નિર્ણય લેવાતા હોય છે. નિર્ણય લેવા ટાણે નેતાઓ આને પ્રજાના હિત સાથે જોડતા હોય છે, પણ હકીકત એ અંગત સ્વાર્થ જ હોય છે. આવા અનેક દાખલા આપણે સમગ્ર દેશમાં ગુજરાતમાં અને કચ્છ જિલ્લામાં પણ જોયા છે.…

નશો નોતરે નાશ : મુંદ્રામાં તમાકુ નિષેધ દિવસ નિમિત્તે આરોગ્ય નિદાન અને જનજાગૃતિ સત્ર યોજાયો

મુંદ્રા : વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. અદાણી ફાઉન્ડેશન, અદાણી વિલમાર અને જનકલ્યાણ મેડિકલ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આયોજીત આ કાર્યક્રમમાં આરોગ્ય નિદાન કેમ્પ અને જનજાગૃતિ સત્રનું આયોજન કરવામાં…

ઇસા ફાઉન્ડેશનના સહયોગ થી ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ દ્વારા નવેમ્બર માસમાં કરાશે ૨૫૦ યુગલોની સમૂહ…

અંજાર : ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ ની તા.૨૯-૦૫-૨૦૨૨ રવિવાર ના રોજ આગરીયા ફાર્મ, અંજાર મધ્યે જનરલ કારોબારી સંસ્થા ના ગુજરાત પ્રદેશ ના પ્રમુખ ઇનામુલહક ઈરાકી ના અધ્યક્ષ સ્થાને મળી હતી. મીટીંગની શરૂઆત તીલાવાતે કુરઆન થી મૌલાના…

“ભીમ રત્ન” સમરસ હોસ્ટેલના લોકાર્પણ કાર્યક્રમમાં જ દલિત સમાજ વિશે ગેર બંધારણીય ભાષા…

ભુજ : આજે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ કચ્છમાં આવ્યા છે. તેઓ ભાજપના નવા કાર્યાલયનું ભૂમિપૂજન તેમજ કચ્છ યુનિવર્સિટી મધ્યે IAS ટ્રેનિંગ સેન્ટરનું લોકાર્પણ અને સમરસ છાત્રાલયનું લોકાર્પણ કર્યું છે. આજે સાંસદ વિનોદ ચાવડા દ્વારા નવનિર્મિત "ભીમ…