Browsing Category

સ્પેશ્યલ

અબડાસા દરગાહ નુકસાન પ્રકરણમાં રાજકીય ષડયંત્રની આશંકા : રફીક મારા

ભુજ : અબડાસા તાલુકામાં છેલ્લા બે મહિનામાં અસામાજિક તત્વો દ્વારા ત્રણ દરગાહોને નુકસાન થવાના બનાવો બન્યા છે. આ તમામ ઘટનાઓ રાજકીય ષડયંત્ર રચી અંજામ આપવામાં આવી હોવાનો આક્ષેપ જીલ્લા કોંગ્રેસ લઘુમતી ડિપાર્ટમેન્ટના પ્રમુખ રફીક મારાએ કર્યો છે.…
Read More...

વાંચો ખાસ અહેવાલ : શું શિવાજી મુસ્લિમ વિરોધી હતા?

મહારાષ્ટ્રની યાદોમાં શિવાજી સૌથી લોકપ્રિય રાજા છે. મુંબઈ એરપોર્ટ અને રેલવે સ્ટેશન તેમના જ નામ પર છે. અરબ સાગરમાં તેમની ભવ્ય પ્રતિમાનું નિર્માણ કરવાની પણ યોજના છે. તેમને રાજકીય પક્ષો પોત પોતાની રીતે યાદ કરે છે. કેટલાક લોકો તેમને ગૌ બ્રાહ્મણ…
Read More...

નલીયાકાંડના આરોપીઓને ‘ક્લીન ચીટ’ આપાવવા રચાતો કારસો ?!

ભુજ : નલીયા કાંડની ઘટના સાથે નીસબત ધરાવતા નાગરિક મંચે નલીયા કાંડના આરોપીઓને બચાવવા કારસો રચાઈ રહ્યો હોવાનો આક્ષેપ કરતી અખબારી યાદી પ્રસિધ્ધ કરી છે. મંચે સરકાર દ્વારા રચાયેલ જસ્ટિસ દવે કમિશનર પર આક્ષેપ કરતા જણાવ્યું છે કે આ કમિશનને છેલ્લા 11…
Read More...

P M કચ્છી બોલશે તેનાથી કચ્છી ભાષાને માન્યતા મળશે ? : કચ્છી માડુઓનો સવાલ

ભુજ : આજે વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંકવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભુજમાં સભાને સંબોધનની શરૂઆત કચ્છી ભાષાના કેટલાક વાક્યોથી કરતા કચ્છીઓએ તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા હતા. એક તરફ પી.એમ મોદીના કચ્છી બોલથી લોકોમાં આકર્ષણ ઉભું થયું…
Read More...

26 /11 આતંકી હુમલામાં શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ

તંત્રી લેખ : નવ વર્ષ પહેલા ૨૬ નવેમ્બર ૨૦૦૮ ના સાંજે દશ આતંકીઓ દરિયાઈ માર્ગેથી મુંબઈ પહોંચી 2 ફાઈવસ્ટાર હોટેલ, સી.એસ.ટી. સ્ટેશન, યહૂદી સેન્ટર અને નરીમાન હાઉસ વિસ્તારમાં આતંકી હુમલાને અંજામ આપ્યો હતો. આતંકી દ્વારા કરાયેલ અંધાધૂંધ ફાયરિંગમાં…
Read More...

કચ્છમાં ઉમેદવારોની જાહેરાતને લઈને ઉત્સુકતા : કોણ સિક્સર મારશે ? કોની ઉડશે વિકેટ ?

ભુજ : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ થઇ ગઈ છે. ફોર્મ ભરવાની  છેલ્લી તારીખ ૨૧ નવેમ્બર છે. ત્યારે આજે ૧૮ તારીખ થઇ છતાં કચ્છના મુરતિયાની  બંને પક્ષે જાહેરાત કરી નથી. ત્યારે લોકોના મનમાં ઉત્સુકતા…
Read More...

આશાપુરા ફાઉન્ડેશને વોકેશનલ & એજ્યુકેશન સેન્ટરની જમીન પર બનાવી “કોલોની” : તંત્ર…

ભુજ : આશાપુરા ફાઉન્ડેશન મુંબઈને વર્ષ 1997 માં વોકેશનલ & એજ્યુકેશન ટ્રેનિંગ સેન્ટર માટે કલેક્ટરના હુકમ દ્વારા મંજુર કરવામાં આવી હતી. કલેક્ટર કચ્છના ૨૪-૭-૧૯૯૭ વાળા હુકમથી આશાપુરા ફાઉન્ડેશન મુંબઈને કુકમા સીમના ટાવર્સ નંબર ૩૩૧/૧ પૈકીમાં…
Read More...

આમ આદમી પાર્ટી કચ્છની ત્રણ સહિત ગુજરાતની 150 સીટો પર વિધાનસભા ચુંટણીમાં જંપ લાવશે : કાલે જાહેરાતની…

ભુજ : ગુજરાત વિધાનસભા ઇલેક્શનની તારીખો 24/25 તારીખ આસપાસ જાહેર થાય તેવી ચર્ચા રાજકીય આલમમાં થઈ રહી છે. આગામિ ગુજરાત વિધાનસભા ચુંટણી જંગમા લડવા માટે તમામ રાજકીય પક્ષોએ કમર કસી છે. આ ઇલેક્શનમાં પોતાની તકદીર આજમાવા આમ આદમી પાર્ટીએ તૈયારી કરી…
Read More...

હું છું ભુજનો વિકાસ..! ધારાસભ્ય ડો.નીમાબેનની વિકાસગાથામાં દક્ષિણ ભારતની ઇમારતનો ફોટો ધાબડી દેવાયો..!

ભુજ : હું છું ગુજરાત... હું છું કચ્છ... હું છું ભુજનો વિકાસ... વગેરે જેવા આકર્ષક સૂત્રો સત્તાપક્ષ ભાજપે ભીંતો પાર લખીને લોકોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. વિકાસ ગૌરવ યાત્રાનું સમાપન ભાજપ દ્વારા કચ્છમાં કરવામાં આવ્યું જેના અનુસંધાને ભુજમાં…
Read More...

માધાપરના ‘મિ. નટવરલાલ’એ સંસદીય સચિવના નામે ચરી ખાઇ દાયકાઓ અગાઉ રેલ્વે દ્વારા સંપાદીત કરેલ જમીન…

માધાપર : છેલ્લા કેટલાય સમયથી ભાજપ ‘વિકાસ ગાંડો થયો છે’ના સૂત્રથી અકડામણ વેઠી રહ્યું છે, ‘વિકાસ ડાહ્યો-ડમરો’ સાબિત કરવા કેન્દ્રીય નેતાગીરીથી લઈને નાનામાં નાના કાર્યકર્તા રીતસરના હવાતીયા મારી રહ્યા છે. ત્યારે માધાપરનો ‘મિ. નટવરલાલ’ જે ભાજપના…
Read More...