ધર્મ સ્થાનોને નુકશાન કરવાના હજી વધુ બનાવો બની શકે છે : કચ્છની પ્રજા સતર્ક રહે
ભુજ : અબડાસામાં બે મહીનામાં તબક્કાવાર ત્રણ દરગાહોને નુકશાન પહોંચાડવાની ઘટનાઓ બની છે. આ ઘટનાઓ કોમી એકતાને પલીતો ચાંપવા માટે મોટું રાજકીય ષડયંત્ર રચી અંજામ અપાઈ હોવાની વાત જીલ્લા કોંગ્રેસ લઘુમતી ડિપાર્ટમેન્ટના પ્રમુખ રફીક મારાએ કરી છે. કારણ…
Read More...
Read More...