નિમાબેનને મારામારી નહીં પણ આચારસંહિતા ભંગના કેસમાં સજા

ભુજ : ભુજના ધારાસભ્યને મારમારી નહી પણ આચારસંહિતા ભંગ કરવાના કેસમાં મોરબી કોર્ટે સજા ફટકારી છે. 18 માર્ચ 2009 ના મોરબી ભક્તિ નગર સર્કલ પાસે યોજાયેલ ભાજપની સભામાં મતદારોને લલચાવવા તેમજ વધારે મતદાન કરાવવા નિમાબેને બુથદીઠ રૂપિયા આપવાની જાહેરાત…

ભુજના MLA નિમાબેન આચાર્યને એક વર્ષની સજા

ભુજ : લોકસભાની 2009 ની ચુંટણીમાં મારામારીના કેસમાં મોરબી કોર્ટે ભુજના MLA નીમાબેન આચાર્યને એક વર્ષની સજા નો ચુકાદો આપ્યો છે. તે સિવાય મોરબી MLA કાંતિ અમૃતિયા તેમજ મનોજ પનારા નામના આરોપીને પણ એક વર્ષની સજા કરવામાં આવી છે. વધુમાં નિમાબેને…

ભુજ માધાપર હાઇવે પરથી પિસ્તોલ સાથે શખ્સ પકડાયો

ભુજ : પશ્ચિમ કચ્છ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૃપએ ભુજ માધાપર હાઇવે પર આવેલ ગ્રાન્ડ થ્રીડી હોટેલ પાસે પ્લાસ્ટિકની કોથળીમાં પિસ્તોલ વીંટાળીને ઉભેલાં શંકાસ્પદ ભુજના એક યુવકની પૂછપરછ કરતાં એની પાસેથી એક પિસ્તોલ, બે જીવતા કાર્તિસ  સાથે ઝડપાયો છે.…

કચ્છમાં મહિલાઓ અસુરક્ષિત : પૂર્વ સાંસદ પુનમબેન જાટ

ભુજ : કચ્છમાં મહિલાની જાસૂસી, ભાજપના કેટલાંક નેતાઓએ તેની કાર્યકર પર આચરેલા સામૂહિક અત્યાચાર જેવી અનેક ઘટનાઓ ભૂતકાળ માં બની છે આવા અમુક કિસ્સામાં મહિલાઓ સામે ગુના નોંધાતાં રહ્યાં છે. અત્યાર સુધી કચ્છની સામાન્ય જનતા કાયદો અને વ્યવસ્થાની ચિંતા…

હાજીપીર રોડ પર ઓવરલોડ બંધ કરાવવા મુદે ટ્રક એસોસિયેશનની બે ધારી નિતી હોવાનો આક્ષેપ

ભુજ : હજીપોર રોડ ઉપર વર્ષો થી ઓવરલોડ નમક પરિવહન કરવમાં આવે છે આર્ચીયન કંપની અને ટ્રાન્સપોર્ટ કોન્ટેક્ટરો ની દાદાગિરી અને હાઇકોર્ટ ના આદેશ નું ઉલ્લંઘન હાજીપીર રોડ ઉપર ખુલ્લેઆમ કરવામાં આવે છે યમદુત બની લોકોના જીવ લેનાર ઓવરલોડ સામે વર્ષો થી…

ગોયલા ડેમમાંથી માથાભારે તત્વો ગેરકાયદેસર રીતે પાણી ખેંચી રહ્યા હોવાની ખેડુતોની ફરિયાદ

ગોયલા : અબડાસાના ગોયલા અને મોખરા ગામના ખેડુતો વતી આજે ભાનુશાલી પરસોતમ જેરામ અને હિંગોરજા હાજી જુસબ અલીમામદ દ્વારા કલેકટર કચ્છને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. આ આવેદન પત્રમાં જણાવાયું છે કે ગોયલા કેનાલ પર ગોયલા અને મોખરા બંને ગામના 50 થી 55…

લગ્ન પ્રસંગે આવેલ અમદાવાદના પરિવારની કારને અબડાસામાં મીની લકઝરીએ ટક્કર મારતા એક નું મૃત્યુ

કોઠારા : નલીયા-માંડવી હાઇવે પર તુતરા ચેકપોસ્ટ પાસે બેફામ ચાલતી મીની લકઝરીએ અમદાવાદના ક્ષત્રિય પરિવારની કારને ટક્કર મારતા એક મહિલાનું મોત થયું છે. બપોરે બનેલી આ દુર્ઘટનામાં ચાર જણા ઇજાગ્રસ્ત થયા છે. મળતી વિગતો મુજબ તુતરા ચેકપોસ્ટ પાસે મીની…

ધણીમાતંગ જયંતી નિમિતે ગાંધીધામમાં નીકળેલ શોભાયાત્રાનું મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું

ગાંધીધામ : આજે મહેશ્વરી સમાજના ઇષ્ટદેવ ધણીમાતંગ સાહેબની જન્મ જયંતી નિમિત્તે ગાંધીધામમાં વિશાળ શોભાયાત્રા નિકળેલ જેનું ગાંધીધામ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે કચ્છ મુસ્લિમ સમાજના આગેવાન હાજી…

આગામી ૧૭મીએ જિલ્‍લા સંકલનની બેઠક યોજાશે પણ જિલ્‍લા ફરિયાદ સમિતિની બેઠક મોકૂફ

ભુજ, શુક્રવાર : આગામી તા.૧૭મી ફેબ્રુઆરી-૨૦૧૮ના કલેકટર કચેરી, ભુજ ખાતે જિલ્‍લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજવાની થાય છે, પરંતુ જિલ્‍લામાં હાલે સ્‍થાનિક સ્‍વરાજયની ચુંટણી-૨૦૧૮ યોજાનાર હોઇ જેની આદર્શ આચારસંહિતા અમલમાં હોઇ, આ આચારસંહિતા…

ફલાહુલ મુસ્લેમીન સંસ્થાએ લથડતી કાનૂન વ્યવસ્થા સુધારવા કરછ કલેકટરને રજૂઆત કરી

ભુજ : આજ રોજ ફલાહુલ મુસ્લેમીન સંસ્થા દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી કચ્છમાં ખોરવાઇ ગયેલ કાયદો વ્યવસ્થાને તાત્કાલિક સુધારવા રજૂઆત કરાઇ હતી રજુઆત કરતા કરછ જિલ્લા ફલાહુલ મુસ્લેમીન ના પ્રમુખ મોહસીન હિંગોરજાએ જણાવ્યું કે કરછમાં કાનૂન…