ભુજમાં મારામારી અને જુગારનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો

ઉછીના રૂપિયા માંગતા મારામારી ભુજ : અંજાર તાલુકાના ખેડોઇ ગામે રહેતા મહેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાએ ભીમજી રવજી પટેલને એક લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા જે માંગણી કરતા ભીમજી રવજી પટેલ અને વિમલ રવજી પટેલે ઉશ્કેરાઇ ગાળો આપીને મહેન્દ્રસિંહ જાડેજાને…

શનિવારે મુસ્લિમ સમાજની મહારેલી સંદર્ભે ટ્રાફીક વ્યવસ્થા જાળવવા કલેકટર કચેરીએ જાહેરનામું બહાર પાડ્યું

ભુજ : કચ્છમાં દરગાહોને નુકશાન પહોંચાડવાના બનાવમાં પોલીસ તંત્ર હજી સુધી આરોપીઓને શોધવામાં નિષ્ફળ રહેવાના કારણે મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાઇ હોવાથી અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા 7 મી એપ્રિલે મુસ્લિમ સમાજની મહારેલી યોજી…

માધાપર અનધિકૃત બાંધકામ અને ખોટા દસ્તાવેજ બાબતે કલેકટરના આદેશની અવગણના

ભુજ : માર્ચ મહિનામાં યોજાયેલ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં માધાપર ક્ષત્રિય સમાજવાડી પાસે પ્લોટો પર ભાડાની મંજુરી વગર થઈ રહેલ બાંધકામ તેમજ ખોટી વિગતો દર્શાવી બનાવવામાં આવેલ દસ્તાવેજ બાબતે રજુઆત કરવામાં આવી હતી. જે બાબતે કલેકટર કચેરીએથી તપાસ કરી…

દરગાહ તોડફોડ પ્રકરણમાં કોંગ્રેસ ઉચ્ચ કક્ષાએ રજૂઆત નહીં કરે તો અબડાસા તાલુકા પંચાયતના સભ્યની…

અબડાસા : દરગાહ તોડફોડ પ્રકરણે કોંગ્રેસ પક્ષનો સહકાર ન મળવાના કારણે થોડા દિવસ અગાઉ અબડાસા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઇકબાલ મંધરાએ પક્ષમાંથી રાજીનામું ધરી દીધું હતું ત્યાર બાદ અને લઘુમતિ હોદેદારોએ રાજીનામાં આપ્યા હતા. ફરી એક વાર આ બાબતે અબડાસા…

ભુજમાં દલિત સમાજના વિરોધ પ્રદર્શને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું

ભુજ : સુપ્રીમ કોર્ટના એટ્રોસિટી મામલે આપેલ નિર્ણયના વિરોધમાં દલિત સમાજે ભારતીયોનું એલાન આપ્યું હતું જેના ભાગ રૂપે ભુજમાં દલિત સમાજ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું હતું. આ ચકકાજામે ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.…

કોંગ્રેસ માંથી લઘુમતિ આગેવાનોના રાજીનામાં વિશે શુ કહેવું છે શક્તિસિંહ ગોહિલનું

ભુજ : કચ્‍છ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભુજ મધ્યે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંગઠન તેમજ સ્થાનિક પ્રશ્નો ચર્ચા સાથે ધારાસભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા શક્તિસિંહ ગોહિલ હાજર રહયા…

ન્યાયતંત્રમાં સરકાર હસ્તક્ષેપ કરે છે : જસ્ટિસ ચેલમેશ્વર

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે. ચેલમેશ્વરે સર્વોચ્ચ ન્યાયમૂર્તિ દીપક મિશ્રાને એક પત્ર લખીને સરકાર દ્વારા ન્યાયતંત્રમાં કરવામાં આવતી દખલગીરી સામે પગલાં લેવાની માગણી કરી છે. ગત સપ્તાહે લખેલા એ પત્રમાં જસ્ટિસ ચેલમેશ્વરે જણાવ્યું હતું…

ભુજ શહેરની જનતા માટે મળતો પાણી નગરપાલિકા દ્વારા ખાનગી હોટલો અને રિસોર્ટોને અપાય છે ?

ભુજ : શહેરના લોકોને દર બીજા દિવસે પાણી મળી રહે તેનાથી વિશેષ પાણી ભુજ શહેર માટે ભુજ નગરપાલિકાને મળે છે. દરરોજ 40 એમ.એલ.ડી પાણી મળે છે છતાય સતાધિશો દ્વારા ઇરાદા પૂર્વક શહેરના લોકોને પાણી ન અપાતું હોવાનો આક્ષેપ કોંગ્રેસ અગ્રણી આદમ ચાકીએ કર્યો…

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ તરિકે અમીત ચાવડાની વરણી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં વિધાનસભા ચુંટણીઓ પછી મોટા પાયે ફેરફાર થવાની ચર્ચાઓ થઈ રહી હતી. અને એક અઠવાડીયા પહેલા જ ભરતસિંહ સોલંકીએ રાજીનામું આપ્યાના સમાચારો વહેતા થયા હતા. ત્યાર બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરિકે યુવાન નેતાને…

કચ્છ કોંગ્રેસમાં મુસ્લિમ અગ્રણીઓના શ્રેણીબદ્ધ રાજીનામા : મુસ્લિમ સમાજમાં કોંગ્રેસ પ્રત્યે રોષ

કચ્છ : અબડાસા તાલુકામાં ત્રણ દરગાહોને અસામાજિક તત્વોએ નુકશાન કર્યાની ઘટના છેલ્લા ત્રણ મહિનામાં બની છે. જે બાબતે પોલીસ તંત્રએ હજુ સુધી કોઈ ઠોસ પગલા ભર્યા નથી અને ગુનેગારોને પકડવામાં નિષ્ફળ રહી છે. આ ઘટનાને લઈ અબડાસા તાલુકા કોંગ્રેસ પ્રમુખ…