‘મન કી બાત’ માં પયગમ્બર સાહેબના ઉપદેશ આપતા નરેન્દ્ર મોદી પયગમ્બર સાહેબ ની શરીઅતથી છેડછાડ…

ગાંધીધામ : નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા ત્યારથી 'મન કી બાત' કાર્યક્રમ આવે છે. આ કાર્યક્રમ બાબતે કોંગ્રેસ પ્રદેશ મંત્રી હાજી જુમા રાયમાએ જણાવ્યું છે કે આ કાર્યક્રમથી પ્રધાનમંત્રી લોકોને ગુમરાહ કરી રહ્યા છે. ખરેખર પ્રધાનમંત્રીએ પ્રજાની મન કી…

નગરપાલિકાના કોન્ટ્રાકટર દ્વારા બાળ મજુરો કામે રખાતા હોવાનો આક્ષેપ

ભુજ : શહેરમાં બસ સ્ટેશન વિસ્તારમાં પાણીની લાઇનનું કામ ચાલુ છે. આ કામમાં કોન્ટ્રાકટર દ્વારા બાળ મજુરો કામે રાખી બાળ મજૂરીના કાયદાનો ભંગ થઈ રહયો હોવાનો આક્ષેપ સામાજિક કાર્યકર અલીમામદ હસન સમાએ કર્યો છે. કલેકટર કચ્છને લખેલ પત્રમાં જણાવાયું છે…

ધર્મ સ્થાનોને નુકશાન પહોંચાડતા તત્વોને પોલીસ ત્વરીત પકડી અને પોતાની શાંખ બચાવે : જુમા રાયમા

ગાંધીધામ : ભુજમાં રાજગોર સમાજના સ્મશાનમાં હિન્દુ દેવી દેવતાઓની મુર્તીઓ તોડવાની ઘટનાને મુસ્લિમ અગ્રણી અને પ્રદેશ કોંગ્રેસ મંત્રી જુમ્મા રાયમાંએ વખોડી છે. જુમ્મા રાયમાએ જણાવ્યું છે કે છેલ્લા 6 મહિનામાં કચ્છ જિલ્લામાં વિવિધ સમાજના ધાર્મિક…

અસામાજિક તત્વોએ દરગાહ બાદ હવે રાજગોર સમાજના સ્મશાનમાં દેવી દેવતાઓની મૂર્તિઓની તોડફોડ કરી

ભુજ : છેલ્લા ચાર મહિનામાં છ દરગાહોને નુકશાન પહોંચાડવાના બનાવની સાહી હજી સુકાણી નથી તેના વચ્ચે અસામાજિક તત્વો દ્વારા આજે ભુજમાં સરપટ નાકા બહાર આવેલ રાજગોર સમાજના સ્મશાનમાં દેવી દેવતાઓની મુર્તીઓ તોડી અને હિન કૃત્ય આચરવામાં આવ્યું છે. આજે…

ભુજ પાલિકાના સતાધિશો પ્રજાના લાખો રૂપિયા ચાઉં કરી જવાની ફીરાકમાં ?

ભુજ : શહેરની નગરપાલિકાના સતાધિશો પ્રજાના લાખો રૂપિયા ચાઉં કરી જવાની તૈયારી કરી રહ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. નગરપાલિકાના સફાઈ કામના નવા ટેન્ડરમાં લાખો રૂપિયાનું ભ્રષ્ટાચાર થવાની આશંક સાથે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી માનસી શાહ…

‘સરકારમાં હું રજૂઆત કરૂ તો મને કહે છે કે મત તો મળ્યા નથી શું હાલ્યા આવો છો’ : નિમાબેન

ભુજ : ધારાસભ્ય નિમાબેન આચાર્યએ શનિવારે ખાવડા મધ્યે પશુપાલક મંડળીઓને બોનસ વિતરણના કાર્યક્રમમાં ગંભીર નિવેદન આપ્યુ છે. ઘાસચારા અને પાણીની સમસ્યા બાબતે તેઓએ જણાવ્યું કે ' ઉપરવાળાની મહેરબાનીથી બધું સારું થશે પાણી મળશે ઘાસચારો મળશે જોઉં હવે…

મોટા રેહા ગામે છેલ્લા એક મહિનાથી પાણીની તંગી

ભુજ : ઉનાળાની શરૂઆત થતાં કચ્છમાં ઠેર-ઠેર પાણીની તંગી સર્જાઈ છે. કચ્છના શહેરોમાં તેમજ અનેક ગામડાઓમાં પાણીની તંગીથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે. આવી જ પરિસ્થિતિ ભુજ તાલુકાના મોટા રેહા ગામે સર્જાઇ છે. ગામમાં પાણીની સમસ્યા વિકટ બની છે છેલ્લા 1…

કચ્છમાં મંદિરને નુકશાન થયું હોત તો નરેન્દ્રભાઇ ડહાપણ કરવા જરૂર આવત : જીજ્ઞેશ મેવાણી

ભુજ : વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ આજે દરગાહ તોડફોડ મુદે ઉપવાસ પર બેઠેલ મુસ્લિમ સમાજના આગેવાનોની છાવણીની મુલાકાત લીધી હતી. ઉપવાસી છાવણીમાં ઉપસ્થિત લોકોને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે દરગાહ હોય કે મંદિર ધર્મ સ્થાનો સાથે લોકોની…

દરગાહ તોડફોડ મુદે કાર્યવાહીમાં તંત્ર નિષ્ફળ જતાં ઉપવાસ પર બેઠેલ મુસ્લિમ સમાજની છાવણીમાં જીજ્ઞેશ…

ભુજ : કચ્‍છમાં છેલ્લા ચાર મહિનામાં છ દરગાહોને અસામાજિક તત્વો દ્વારા નુકશાન પહોંચાડી કોમી વૈમનસ્ય ફેલાવાનો કારસો રચ્યો છે. આ મુદે તંત્ર દ્વારા કાર્યવાહી ન થઇ હોવાના કારણે તંત્ર સમક્ષ વિરોધ નોંધાવા અખિલ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના નેજા…

દુષ્કર્મની ઘટના વિરુદ્ધ સમગ્ર દેશની સાથે કચ્છમાં રોષ : આજે ભુજમાં વિવિધ સંસ્થાઓ દ્વારા કેન્ડલ માર્ચ…

ભુજ : તાજેતરમાં દેશમાં કઠુઆ, સાસારામ, ઉનાવ અને સુરતમાં દુષ્કર્મની શરમજનક ઘટનાઓ બની છે. આ ઘટનાઓ વિરુદ્ધ રાજધાની દિલ્હી સહિત સમગ્ર દેશમાં રેલીઓ અને વિરોધ પ્રદર્શન યોજી લોકો રસ્તા પર ઉતર્યા છે. જેની અસર કચ્છમાં પણ જોવા મળી રહી છે. કચ્છમાં ગઈ…