‘મન કી બાત’ માં પયગમ્બર સાહેબના ઉપદેશ આપતા નરેન્દ્ર મોદી પયગમ્બર સાહેબ ની શરીઅતથી છેડછાડ…
ગાંધીધામ : નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા ત્યારથી 'મન કી બાત' કાર્યક્રમ આવે છે. આ કાર્યક્રમ બાબતે કોંગ્રેસ પ્રદેશ મંત્રી હાજી જુમા રાયમાએ જણાવ્યું છે કે આ કાર્યક્રમથી પ્રધાનમંત્રી લોકોને ગુમરાહ કરી રહ્યા છે. ખરેખર પ્રધાનમંત્રીએ પ્રજાની મન કી…