Browsing Category

સ્પેશ્યલ

ગઇ કાલે મોકલેલ 11 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ : ભુજ મિલીટરી સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોરોના…

ભુજ : આરોગ્ય વિભાગ દ્વારા ગઇ કાલે મોકલેલ તમામ 11 સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. આ પૈકી એક શંકાસ્પદ દર્દીનું રિપોર્ટ આવ્યા પહેલા જ મોત નીપજતા આરોગ્ય તંત્રની ચિંતાઓ વધી હતી. જો કે આ દર્દીના મૃત્યુના ટુંકા સમયમાં જ રિપોર્ટ નેગેટિવ આવતા…
Read More...

પ્રથમ દર્દી કોરોના મુક્ત થતા CM રૂપાણીએ કચ્છીમાં પુછ્યા હાલચાલ : કલેક્ટરે કહ્યું, કચ્છની પ્રજા…

ભુજ : કચ્છમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ 21 માર્ચના લખપત તાલુકાના આશાલડી ગામની મહિલાનો નોંધાયો હતો. કચ્છના આ પ્રથમ કેસની 39 દિવસ બાદ રિકવરી આવી જતા આજે આ મહિલાને હોસ્પિટલ માંથી રજા આપી દેવામાં આવી છે. આજે આ મહિલાનો સતત બીજો રિપોર્ટ નેગેટિવ…
Read More...

કચ્છની પ્રથમ કોરોના દર્દી લખપત તાલુકાના આશાલડી ગામની મહિલા આખરે કોરોના મુકત થઇ

ભુજ : કોરોના મહામારીમાં કચ્છમાં પ્રથમ પોઝિટિવ કેસ તરિકે નોંધાયેલ લખપત તાલુકાના આશાલડી ગામની મહિલાના સતત બે રિપોર્ટ નેગેટીવ આવતા આખરે કોરોના સામેની જંગ આ મહિલા જીતી ચુકી છે. સાઉદી અરબ મકકા-મદિના થી ઉમરાહની પવિત્ર યાત્રા કરી પરત ફરેલ લખપત…
Read More...

સમગ્ર કચ્છ સાથે માધાપરમાં પણ ખોલી શકાશે દૂકાનો : આખું માધાપર કંટેઇનમેંટ ઝોન નથી

ભુજ : ભારત સરકારના ગૃહ મંત્રાલયે દૂકાન દારોને કોઈ પણ મંજુરી વગર પોતાની દૂકાનો ચાલુ કરવા શુક્રવારે રાત્રે નિર્ણય લેવાયો હતો. જે સંદર્ભે ગઇ કાલે રાજ્ય સરકારે પણ આ બાબતે નિર્ણય લિધો છે. જે અંતર્ગત કલેકટર કચ્છ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં…
Read More...

પવિત્ર રમઝાન માસમાં કોરોનાનો નાશ થાય એવી માં આશાપુરા પાસે પ્રાર્થના : મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજા

ભુજ : કોરોના મહામારી વચ્ચે કચ્છ મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજા દ્વારા લોકડાઉનની અમલવારી કરવા પ્રજાને અપીલ કરી છે. કુંવરશ્રી ઇન્દ્રજીતસિંહ જાડેજા દ્વારા મહારાવશ્રી વતી પ્રેસનોટ જાહેર કરવામાં આવી છે. જેમાં વૈશ્વીક મહામારીને લઇને આપણા દેશના…
Read More...

કચ્છમાં નિવૃત્ત શિક્ષકોએ બે લાખ થી વધારે રકમ મુખ્યમંત્રી રાહત ફંડમાં આપી

ભુજ : શિક્ષક કભી સાધારણ નહી હોતા. સર્જન ઔર પ્રલય દોનો ઉસકી ગોદમેં પલતે હૈ ચાણકયની આ ઉકતિને સાર્થક કરી છે કોરોના પીડિતો માટે પોતાના પેન્શનની અમૂલ્ય મૂડી આપનારા ત્રણ શિક્ષકોએ !! કોરોના ના રોગની મહામારી સામેની લડતમાં એન.જી.ઓ.થી માંડી ઘણા…
Read More...

રમજાન માસમાં ઘરે રહીને તમામ ઇબાદતો કરવા મુફતીએ કચ્છની અપીલ

ભુજ : આગામિ 25 તારીખથી ઇસ્લામ ધર્મ માટે પવિત્ર એવો રમજાન માસ શરૂ થવા જઇ રહ્યો છે. આ માસમાં કચ્છના મુસ્લિમ સમાજ દ્વારા લોક ડાઉન અને કોરોનાની મહામારીને ધ્યાને લઇ તમામ ઇબાદતો ઘરે બેસીને કરવાની અપીલ મુફ્તીએ કચ્છ હાજી અહેમદશા બાવા તરફથી તેમના…
Read More...

માધાપરના વૃદ્ધ મહિલા કોરોના સામેનો જંગ જીત્યા : લખપતની મહિલા દર્દીનો રિપોર્ટ ફરિ પોઝિટીવ

ભુજ : કોરોના વાયરસના કચ્છમાં 6 પોઝિટિવ કેસો નોંધાઇ ચૂક્યા છે. જેમાં એક માધાપરના એક વૃદ્ધનો મૃત્યુ થયો છે. આજે માધાપરના મૃતકના પત્નીનો સતત બીજો રિપોર્ટ નેગેટિવ આવતા તેઓ કોરોના સામેનો જંગ જીતી ચુક્યા છે. સંભવત આજે તેઓને હોસ્પિટલમાંથી…
Read More...

આવશ્યક સેવાઓ સિવાયની તમામ સેવાઓ ૩જી મે ૨૦૨૦ સુધી કચ્છમાં બંધ રહેશે

ભુજ : રાજય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તા.૧૩-૩-૨૦૨૦ના જાહેરનામાથી ધ ગુજરાત એપીડેમીક ડિસીઝ કોવીડ-૧૯ રેગ્યુલેશન ૨૦૨૦ જાહેર કરેલ છે તેમજ કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે ૨૫-૩-૨૦૨૦થી ૨૧ દિવસ સુધી લોકડાઉન જાહેર કરેલ. જેના અનુસંધાને…
Read More...

કચ્છમાં કોરોના વાયરસથી પ્રથમ મોત : માધાપરના 62 વર્ષીય દર્દીનો મૃત્યુ

ભુજ : કચ્છમાં કોરોના વાયરસના અત્યાર સુધી 4 પોઝિટિવ દર્દીઓ નોંધાયેલા છે. જેમાં માધાપરના 62 વર્ષીય વૃદ્ધ તેમના પત્ની અને તેમની પુત્રવધૂ અને એક લખપત તાલુકાના આશાલડી ગામની મહિલાનો સમાવેશ થાય છે. આ પૈકી માધાપર ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા 62…
Read More...